DHORAN 9 VIGYAN CH-12 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 12 અન્નસ્ત્રોતોમાં સુધારણાની ક્વિઝમાં (DHORAN 9 VIGYAN CH-12 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પાક ઉત્પાદનમાં સુધારણા

⇒ પાકની જાતમાં સુધારણા

⇒ પાક ઉત્પાદન પ્રબંધન

⇒ પશુપાલન

• પશુની ખેતી કે કૃષિ

• મરઘાપલન

• મત્સ્ય ઉછેર

• મધમાખી ઉછેર

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

16

ધોરણ - 9 વિજ્ઞાન પ્રકરણ - 12

તમારુ  નામ લખો.

1 / 15

નીચે પૈકી કયું તત્વ લઘુ પોષક તત્વ છે ?

2 / 15

પશુપાલન નીચે આપેલ પૈકી કયા ઉદ્દેશ માટે કરવામાં આવે છે. (i) દૂધ-ઉત્પાદન (ii) ખેતીકામ (1) માંસ-ઉત્પાદન (iv) ઈંડા-ઉત્પાદન

3 / 15

કઈ પદ્ગતિ દ્રારા દરેક ખેતરને પાણી ફેરબદલી દ્રારા પ્રાપ્ત થાય છે ?

4 / 15

સાચું વિધાન પસંદ કરો.

(i) સંકરણ એટલે આનુવંશિક રીતે બે અસમાન જનીન-બંધારણ ધરાવતી વનસ્પતિઓ વચ્ચે કરવામાં આવતું પરલન

(ii) એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિઓ વચ્ચે કરવામાં આવતાં પરલન અંર્તજાતીય સંકરણ કહે છે.

(iii) છોડમાં ઇચ્છિત લક્ષણોવાળા જનીન દાખલ કરી જનીનિક રૂપાંતરિત પાક (GMS) મેળવી શકાય છે.

(iv) બે ભિન્ન જાતિઓ વચ્ચે કરવામાં આવતા પરફલનને આંતરવર્તી સંકરણ કહે છે.

5 / 15

નીચે આપેલાં વિધાનો માટે સચો વિકલ્પ કયો છે ? વિધાન X : મધમાખી પુષ્પોમાંથી મધુરસ અને પરાગ એકત્રિત કરે છે.વિધાન Y : મીણનો ઉપયોગ ઔષધીય ઉત્પાદનો તૈયાર કરવા માટે થાય છે.

6 / 15

નીચે આપેલ મધમાખીની જાતો પૈકી કઈ મધમાખીની જાત ઇટાલિયન છે ?

7 / 15

નીચે આપેલ પૈકી કઈ માછલી પાણીની સપાટી પરથી ભોજન પ્રાપ્ત કરે છે ?

8 / 15

“ખાતરના સંદર્ભમાં નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો : (i) ખાતરમાં જૈવિક ઘટકોનું પ્રમાણ વધુ હોય છે અને પોષક ઘટકોનું પ્રમાણ ઓછું હોય છે. (ii) તે રેતાળ જમીનની જલધારણ (જળસંગ્રાહક) ક્ષમતા વધારે છે. (iii) તે ચીકણી જમીનમાંથી વધારાનું પાણી બહાર કાઢવામાં મદદ કરે છે. (iv) તેમનો વધારેપડતો ઉપયોગ પર્યાવરણ પ્રદૂષિત કરે છે, કારણ કે તે પ્રાણીઓના ઉત્સર્જિત કચરાથી બને છે.

9 / 15

જમીનમાંથી વનસ્પતિઓને કેટલાં આવશ્યક તત્વો મળે છે ?

10 / 15

ઝેન્થિયમ, પાર્થેનિયમ અને સાયપેરિનસ રોટુન્ડસ કોનાં ઉદાહરણો છે ?

11 / 15

નીચેના પૈકી કયા ભારતીય પશુઓ છે ? (i) બૉસ ઇન્ડિક્સ (ii) બૉસ ડોમેસ્ટિક (iii) બૉસ બુબેલિસ (iv) બૉસ વુલ્ગેરિસ

12 / 15

નીચે પૈકી કયું તત્વ ગુરુ પોષક તત્વ નથી ?

13 / 15

મરઘાં-પક્ષીઓ નીચે આપેલ રોગકારકો પૈકી કોના પ્રતિ સંવેદનશીલ છે ?

14 / 15

પશુપાલનમાં નીચે આપેલ પૈકી શાનું વૈજ્ઞાનિક રીતે વ્યવસ્થાપન થાય છે ? (i) પશુ-પ્રજનન (ii) પશુઓનું સંવર્ધન (iii) પશુધન (iv) પશુઓનું પાલન-પોષણ

15 / 15

કયો ખોરાક ઊર્જાની જરૂરિયાત માટે કાર્બોદિતનો સ્ત્રોત છે ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 VIGYAN CH-2 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Parmar Jaya93 %45 seconds14 / 15
2Alfiya Pirzada93 %56 seconds14 / 15
3Jyoti93 %1 minutes 7 seconds14 / 15
4Nidhi87 %47 seconds13 / 15
5shreya80 %3 minutes 36 seconds12 / 15
6Jyoti60 %4 minutes 13 seconds9 / 15
7Nidhi60 %14 minutes 8 seconds9 / 15
8R53 %5 minutes 34 seconds8 / 15
9aamena47 %5 minutes 58 seconds7 / 15
10Parmar Jaya Ben40 %1 minutes 51 seconds6 / 15
11Anshu40 %5 minutes 27 seconds6 / 15
12Nidhi40 %6 minutes 27 seconds6 / 15
13Saiyad33 %3 minutes 13 seconds5 / 15
14ધર્મિષ્ઠાર33 %4 minutes 46 seconds5 / 15
15Sdb20 %4 minutes 39 seconds3 / 15
16ધર્મિષ્ઠા13 %2 minutes 49 seconds2 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: