DHORAN 10 VIGYAN CH-8 MCQ QUIZ

0

ધોરણ - 10 વિજ્ઞાન પ્રકરણ - 8

તમારુ  નામ લખો.

1 / 10

નીચેના પૈકી કઈ ઉપાર્જિત લાક્ષણિકતા નથી?

2 / 10

નવી જાતિનું નિર્માણ ત્યારે થાય જો...

(1) જનનકોષોના DNAમાં અગત્યના ફેરફાર થાય.

( 2 ) જનન પદાર્થમાં કોઈ ફેરફાર થતો નથી.

(3) તેઓમાં પિતૃજાતિ સાથે પ્રજનનક્રિયા થતી નથી.

3 / 10

સ્નેઇલ તેમનું લિંગ બદલી શકે છે તે શું સૂચવે છે?

4 / 10

નીચે જણાવેલાં પ્રાણી અંગો રચનાદશ અંગ નથી.

5 / 10

પુરુષમાં શુક્રકોષો કેટલા પ્રકારના હોય છે?

6 / 10

મેન્ડલના પ્રયોગના પરિણામમાં બે લક્ષણોના વારસામાં F2 પેઢીમાં પીળાં, ખરબચડાં બીજ ધરાવતા છોડ અને લીલાં, ગોળ બીજ ધરાવતા છોડનું પ્રમાણ ...

7 / 10

કૃત્રિમ પસંદગીનો ઉપયોગ કરી કોબીજનાં વંધ્ય પુષ્પોમાંથી કોનો વિકાસ મેળવ્યો છે?

8 / 10

મનુષ્યના પ્રજનનકોષોમાં લિંગી રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે ?

9 / 10

સાચું વિધાન જણાવો.

10 / 10

વટાણાના બે છોડ પૈકી એક છોડ ગોળ અને લીલા બીજ (RRyy) ધરાવે છે. જ્યારે બીજો છોડ ખરબચડા અને પીળા (rrYY) બીજ ધરાવે છે. તેમની વચ્ચે સંકરણ કરાવવાથી F1 પેઢી ગોળ અને પીળા (RrYy) બીજ ધરાવતી પેદા થઈ. જો F1પેઢીમાં સ્વફલન કરાવવામાં આવે, તો મળતી નવી સંતતિ (F2) ના લક્ષણો નીચે આપેલ પૈકી ક્યાં હશે ? (i) ગોળ, પીળા (ii) ગોળ, લીલા (iii) ખરબચડા, પીળા (iv) ખરબચડા, લીલા

 

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 VIGYAN CH-8 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: