DHORAN 10 SAMAJIK VIGYAN CH-7 MCQ QUIZ

0

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 7

તમારુ  નામ લખો.

1 / 15

સરકારે અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો પસાર કર્યો?

2 / 15

નીચેનાંમાંથી કયું જોડકું ખોટું છે તે જણાવો.

3 / 15

‘મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ’ની સ્થાપના ક્યારે કરવામાં આવી?

4 / 15

ઈ. સ. 1958માં કયો કાયદો પસાર થયો?

5 / 15

“મને કહેતાં ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું, તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે.’’ આ વિધાન કોનું છે?

6 / 15

સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી ક્યાં થાય છે?

7 / 15

ઈ. સ. 1883માં કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી?

8 / 15

સ્વામી વિવેકાનંદે જે ‘વિશ્વધર્મ પરિષદ’માં ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું તે પરિષદ ...

9 / 15

કઈ રિફાઇનરીના વાયુ-પ્રદૂષણથી આગરાનો તાજમહાલ ઝાંખો પડ્યો હતો?

10 / 15

નીચેનામાંથી એક જોડકું સાચું નથી. તે શોધીને ઉત્તર લખો : 'અ' 1. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય 2. ભારતીય સંગ્રહાલય ૩. છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય 4. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય 'બ' a. મુંબઈ b. ભોપાલ c. પાટણ d. કોલકાતા

11 / 15

“અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ.’ આ સંદેશ કયો ગ્રંથ આપે છે?

12 / 15

આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો કયો છે?

13 / 15

સ્વામી વિવેકાનંદના શબ્દોમાં હિન્દુ ધર્મે જગતને ક્યા પાઠો શીખવ્યા છે?

14 / 15

તાજમહાલના શ્વેત સંગેમરમર (આરસ) ઝાંખા અને પીળા પડી રહ્યા હતા, તેનું શું કારણ હતું?

15 / 15

ભારત સરકારે ‘રાષ્ટ્રીય સ્મારકો’ની જાળવણીનું કામ કોને સોંપ્યું છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-7 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: