DHORAN 10 SAMAJIK VIGYAN CH-7 MCQ QUIZ

0

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 7

તમારુ  નામ લખો.

1 / 15

શિકાગો શહેરમાં મળેલી ‘વિશ્વધર્મ પરિષદ’માં કોણે વક્તવ્ય આપ્યું હતું?

2 / 15

નીચેનાંમાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો.

3 / 15

“મને કહેતાં ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું, તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે.’’ આ વિધાન કોનું છે?

4 / 15

‘મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ’ની સ્થાપના ક્યારે કરવામાં આવી?

5 / 15

ભારતની સાંસ્કૃતિક એકતા પર કોણે ભાર મૂક્યો ?

6 / 15

સ્વામી વિવેકાનંદના શબ્દોમાં હિન્દુ ધર્મે જગતને ક્યા પાઠો શીખવ્યા છે?

7 / 15

સ્વામી વિવેકાનંદે જે ‘વિશ્વધર્મ પરિષદ’માં ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું તે પરિષદ ...

8 / 15

નીચેનાંમાંથી કયું વિધાન સાચું નથી?

9 / 15

ભારતીય નિધિ વ્યાપાર કાનૂન ક્યારે અમલમાં આવ્યો?

10 / 15

“અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ.’ આ સંદેશ કયો ગ્રંથ આપે છે?

11 / 15

પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ આપણા દેશને કયું નામ આપ્યું હતું?

12 / 15

સરકારે અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો પસાર કર્યો?

13 / 15

ભારત સરકારે ‘રાષ્ટ્રીય સ્મારકો’ની જાળવણીનું કામ કોને સોંપ્યું છે?

14 / 15

વૈશ્વિક વારસાનાં સ્થળોની યાદી કોણ તૈયાર કરે છે?

15 / 15

સંગમેશ્વરનું મંદિર અને પાપનાશમ્ મંદિરસમૂહ જળમાં ડૂબમાં જાય તેમ હતાં, તેથી તેમને ક્યાં સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-7 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: