DHORAN 10 SAMAJIK VIGYAN CH-6 MCQ QUIZ

0

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 6

તમારુ  નામ લખો.

1 / 15

‘મહાબલિપુરમ્’ તરીકે ઓળખાતા સ્થળ સાથે કયા રાજવીનું ઉપનામ સંકળાયેલું છે?

2 / 15

હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મનો સંગમ કઈ ગુફાઓમાં થયેલો છે?

3 / 15

શાહજહાંએ જિંદગીના આખરી દિવસો કયા કિલ્લામાં વિતાવ્યા હતા ?

4 / 15

નીચે આપેલાં જોડકાં લક્ષમાં લઈ ચાર વિકલ્પ પૈકી સાચો વિકલ્પ પસંદ કરો : 'અ' 1. રાણી સિપ્રીની મસ્જિદ 2. અડીકડીની વાવ 3. રુદ્રમહાલય 4.રાણીની વાવ 'બ' a. પાટણ b. સિદ્ધપુર c. જૂનાગઢ d. અમદાવાદ

5 / 15

“સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.’’ આ વિધાન કયા સ્થાપત્ય સાથે સંલગ્ન છે?

6 / 15

નીચે એક પ્રસિદ્ધ કિલ્લાનું વર્ણન કરેલ છે. કયા કિલ્લાની આ વાત છે? – તે મુઘલ શૈલીમાં બનેલો છે. – તેમાં રક્ષણની અદ્યતન પદ્ધતિઓનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે. – તેના બાંધકામમાં આરસ અને લાલ પથ્થરોનો ઉપયોગ થયો છે. – કિલ્લામાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલનો સમાવેશ થાય છે.

7 / 15

નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી?

8 / 15

તે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલ છે. તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર છે, તો એ મંદિર કયું છે?

9 / 15

ગુજરાત : મોઢેરાનું સૂર્યમંદિર / ઓડિશા : ...... નું સૂર્યમંદિર

10 / 15

ગુજરાતનાં કયાં સ્થળોની પરિક્રમાઓનું અનેરું મહત્ત્વ છે?

11 / 15

નીચેનાંમાંથી કયું વિધાન સાચું નથી?

12 / 15

દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો કયો છે?

13 / 15

કયું મંદિર ‘કાળા પેગોડા’ના નામથી ઓળખાય છે?

14 / 15

નીચે દિલ્હીમાં આવેલ સલ્તનતકાલીન સ્થાપત્યનું વર્ણન કરેલ છે. ક્યા સ્થાપત્યની આ વાત છે? -તેની ઊંચાઈ 2.5 મીટર છે. –તેના ભૂતળનો ઘેરોવો 13.75 મીટર છે. – તેને લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવેલ છે. –તેની પર કુરાનની આયાતો કંડારવામાં આવી છે.

15 / 15

પ્રવાસન ઉદ્યોગથી રાજ્યને કયો લાભ થાય છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-6 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: