DHORAN 10 SAMAJIK VIGYAN CH-6 MCQ QUIZ

1

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 6

તમારુ  નામ લખો.

1 / 15

પ્રવાસન ઉદ્યોગથી રાજ્યને કયો લાભ થાય છે?

2 / 15

હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મનો સંગમ કઈ ગુફાઓમાં થયેલો છે?

3 / 15

નીચે દિલ્હીમાં આવેલ સલ્તનતકાલીન સ્થાપત્યનું વર્ણન કરેલ છે. ક્યા સ્થાપત્યની આ વાત છે? -તેની ઊંચાઈ 2.5 મીટર છે. –તેના ભૂતળનો ઘેરોવો 13.75 મીટર છે. – તેને લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવેલ છે. –તેની પર કુરાનની આયાતો કંડારવામાં આવી છે.

4 / 15

કૌંસમાં આપેલાં સ્થાપત્યોને તેમનાં નિર્માણના સમયને આધારે ચઢતા ક્રમમાં ગોઠવો :- (સાંચીનો સ્તૂપ, ધોળાવીરા નગર, સહસ્રલિંગ તળાવ, તાજમહાલ, ગોવાનાં દેવળ)

5 / 15

અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે?

6 / 15

જોડકાં જોડી સાચો ક્રમ પસંદ કરો : 'મંદિર' 1. કોણાર્કનું સૂર્યમંદિર 2. વિરૂપાક્ષનું મંદિર – પટ્ટદકલ ૩. બૃહદેશ્વર મંદિર 4. ખજૂરાહોનાં મંદિર 'રાજ્ય' a. મધ્ય પ્રદેશ b. તમિલનાડુ c. કર્ણાટક d. ઓડિશા

7 / 15

કયું મંદિર ‘કાળા પેગોડા’ના નામથી ઓળખાય છે?

8 / 15

નીચે એક પ્રસિદ્ધ કિલ્લાનું વર્ણન કરેલ છે. કયા કિલ્લાની આ વાત છે? – તે મુઘલ શૈલીમાં બનેલો છે. – તેમાં રક્ષણની અદ્યતન પદ્ધતિઓનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે. – તેના બાંધકામમાં આરસ અને લાલ પથ્થરોનો ઉપયોગ થયો છે. – કિલ્લામાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલનો સમાવેશ થાય છે.

9 / 15

નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી?

10 / 15

ગુજરાત : મોઢેરાનું સૂર્યમંદિર / ઓડિશા : ...... નું સૂર્યમંદિર

11 / 15

તાજમહાલ : શાહજહાં / હુમાયુનો મકબરો : ……

12 / 15

કયું સ્થાપત્ય મધ્યકાલીન વિશ્વની સાત અજાયબીઓ પૈકીનું એક છે?

13 / 15

ગુજરાતનાં કયાં સ્થળોની પરિક્રમાઓનું અનેરું મહત્ત્વ છે?

14 / 15

ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી?

15 / 15

દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો કયો છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-6 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Chaudhary Ujala93 %2 minutes 43 seconds14 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: