DHORAN 10 SAMAJIK VIGYAN CH-5 MCQ QUIZ

0

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 5

તમારુ  નામ લખો.

1 / 15

મહર્ષિ ચરક : ચરકસંહિતા; મહર્ષિ સુશ્રુત : ......

2 / 15

વિજ્ઞાન એટલે ...

3 / 15

પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મસિદ્ધાંતની શોધ કોણે કરી હતી?

4 / 15

ગુપ્તયુગનો કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે?

5 / 15

બ્રાભ્રવ્ય પાંચાલે રચેલો ગ્રંથ ....... છે.

6 / 15

એક શાળાના એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ગણિતશાસ્ત્ર વિશે ચર્ચા કરે છે. તેમાંથી કોણ સાચું બોલે છે? શ્રેયા : ભાસ્કરાચાર્યે ‘લીલાવતી ગણિત’ અને ‘બીજગણિત’ નામના ગ્રંથો લખ્યા. યશ : દશાંશ-પદ્ધતિના શોધક બોધાયન હતા. માનસી : આર્યભટ્ટને ‘ગણિતશાસ્ત્રના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે. હાર્દ : શૂન્ય(0)ની શોધ ભારતે કરી હતી.

7 / 15

π ની કિંમત કેટલી ગણવામાં આવે છે?

8 / 15

વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું હતું ?

9 / 15

દિલ્લી પાસે કયા સમ્રાટે 24 ફૂટ ઊંચો લોખંડનો વિજયસ્તંભ ઊભો કરાવ્યો હતો ?

10 / 15

નાલંદામાંથી મળી આવેલ બુદ્ધની તામ્રમૂર્તિની ઊંચાઈ કેટલી છે ?

11 / 15

ગણિતશાસ્ત્રના પિતા કોને કહે છે?

12 / 15

કયું વિજ્ઞાન પ્રયોગાત્મક વિજ્ઞાન છે?

13 / 15

નીચેનાંમાંથી કયું વિધાન સાચું નથી?

14 / 15

પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી કેમ હતી. તેનાં ઉદાહરણોમાંથી એક ઉદાહરણ સાચું નથી, તે શોધો.

15 / 15

ગુપ્તયુગના ક્યા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે ચંદ્રગ્રહનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-5 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: