DHORAN 10 SAMAJIK VIGYAN CH-7 MCQ QUIZ

2

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 7

તમારુ  નામ લખો.

1 / 15

“મને કહેતાં ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું, તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે.’’ આ વિધાન કોનું છે?

2 / 15

આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો કયો છે?

3 / 15

સ્વામી વિવેકાનંદના શબ્દોમાં હિન્દુ ધર્મે જગતને ક્યા પાઠો શીખવ્યા છે?

4 / 15

નીચેનાંમાંથી કયું જોડકું ખોટું છે તે જણાવો.

5 / 15

સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી ક્યાં થાય છે?

6 / 15

સરકારે અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો પસાર કર્યો?

7 / 15

‘મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ’ની સ્થાપના ક્યારે કરવામાં આવી?

8 / 15

ભારતીય નિધિ વ્યાપાર કાનૂન ક્યારે અમલમાં આવ્યો?

9 / 15

કઈ રિફાઇનરીના વાયુ-પ્રદૂષણથી આગરાનો તાજમહાલ ઝાંખો પડ્યો હતો?

10 / 15

નીચેનાંમાંથી કયું વિધાન સાચું નથી?

11 / 15

વૈશ્વિક વારસાનાં સ્થળોની યાદી કોણ તૈયાર કરે છે?

12 / 15

શિકાગો શહેરમાં મળેલી ‘વિશ્વધર્મ પરિષદ’માં કોણે વક્તવ્ય આપ્યું હતું?

13 / 15

ઈ. સ. 1883માં કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી?

14 / 15

ભારતની સાંસ્કૃતિક એકતા પર કોણે ભાર મૂક્યો ?

15 / 15

સંગમેશ્વરનું મંદિર અને પાપનાશમ્ મંદિરસમૂહ જળમાં ડૂબમાં જાય તેમ હતાં, તેથી તેમને ક્યાં સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-7 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Chaudhary Ujala73 %1 minutes 22 seconds11 / 15
2.40 %7 minutes 6 seconds6 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: