DHORAN 10 VIGYAN CH-8 MCQ QUIZ

1

ધોરણ - 10 વિજ્ઞાન પ્રકરણ - 8

તમારુ  નામ લખો.

1 / 10

આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ કયા વૈજ્ઞાનિક કર્યા હતા?

2 / 10

ઉત્ક્રાંતિના સિદ્ધાંત અનુસાર નવી જાતિનું નિર્માણ થવા પાછળનું કારણ કયું છે ?

3 / 10

ઉપાર્જિત લાક્ષણિકતા માટે સંગત વિધાન કયું છે?

4 / 10

જો કોઈ સજીવનું અશ્મિ પૃથ્વીના ઊંડા સ્તરમાંથી પ્રાપ્ત થાય તો અનુમાન કરી શકાય કે,

5 / 10

નીચેનાં કયાં અંગો બે પ્રાણીમાં હાજર હોય પણ સૂચવે છે કે તેઓ સામાન્ય પૂર્વજમાંથી ઉદભવેલા નથી?

6 / 10

શાકભાજીની એક ટોપલીમાં ગાજર, બટાટા, મૂળી અને ટામેટા મૂકવામાં આવ્યાં છે. જણાવો કે તેમાંથી કઈ શાકભાજી રચનાની દૃષ્ટિએ સમાન છે ?

7 / 10

નવી જાતિનું નિર્માણ ત્યારે થાય જો...

(1) જનનકોષોના DNAમાં અગત્યના ફેરફાર થાય.

( 2 ) જનન પદાર્થમાં કોઈ ફેરફાર થતો નથી.

(3) તેઓમાં પિતૃજાતિ સાથે પ્રજનનક્રિયા થતી નથી.

8 / 10

સાચું વિધાન જણાવો.

9 / 10

ભિન્ન કાર્ય કરતાં પરંતુ પાયાની સંરચના સરખી હોય તેઓ કયા નામથી ઓળખાય છે?

10 / 10

ભિન્નતા માટે કયું વિધાન ખોટું છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 VIGYAN CH-8 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Bc50 %13 minutes 39 seconds5 / 10

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: