DHORAN 10 SAMAJIK VIGYAN CH-3 MCQ QUIZ

0

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 3

તમારુ  નામ લખો.

1 / 15

ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે નીચેનાંમાંથી કયા એક પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે?

2 / 15

સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે?

3 / 15

ગોપુરમ્ એટલે શું?

4 / 15

ભારતનું ભવ્ય મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે?

5 / 15

સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે?

6 / 15

સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને શું કહે છે?

7 / 15

વર્ગમાં ગુજરાતનાં જાણીતાં શિલ્પ-સ્થાપત્યો અંગેની એક ચર્ચાસભામાં વિદ્યાર્થીઓએ જુદાં જુદાં મંતવ્યો વ્યક્ત કર્યા : અનિલ : મોઢેરાના સૂર્યમંદિરમાં પૂર્વ દિશાના પ્રવેશદ્વારમાંથી આવતું સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર સૂર્યપ્રતિમાના મુકુટ પર પડતું હતું. ભરત : મોઢેરાનું આ મંદિર સંગેમરમરમાં કંડારેલ કાવ્ય તરીકે કલાવિવેચકોમાં જાણીતું છે. રેખા : મોઢેરાનું મંદિર ઈરાની શૈલીમાં બાંધવામાં આવેલ છે. મમતા : મોઢેરાના મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાનાં નાનાં 108 જેટલાં મંદિરો આવેલાં છે. કોણ સાચું છે?

8 / 15

એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલાં જગવિખ્યાત રથમંદિરો કયા યુગની આગવી ઓળખ છે?

9 / 15

અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે?

10 / 15

ઉદયગિરિ, ખંડિગિર, નીલગિરિ અને બાઘની ગુફાઓ કયા શહેરની પાસે આવેલી છે?

11 / 15

મોહેં-જો-દડો નગરની આગવી વિશેષતા કઈ હતી?

12 / 15

દેલવાડાનાં જૈનમંદિરો કયા રાજ્યમાં આવેલાં છે?

13 / 15

ગુજરાતના ....... ખાતે સૂર્યમંદિર આવેલું છે.

14 / 15

અમદાવાદનું કયું સ્થાપત્ય તેના બારીક કોતરકામ માટે જગતભરમાં જાણીતું છે?

15 / 15

ભારતનાં કયાં સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્યધામો ગણાય છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-3 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: