DHORAN 10 SAMAJIK VIGYAN CH-21 MCQ QUIZ

0

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 21

તમારુ  નામ લખો.

1 / 15

નીચેનામાંથી કઈ માહિતી આપવાનો ઇન્કાર કરી શકાય છે?

2 / 15

ભારત સરકારે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ કયા વર્ષે પ્રસિદ્ધ કર્યો?

3 / 15

ભ્રષ્ટાચારની વ્યાખ્યા કોણે આપી છે ?

4 / 15

અધિકારો એ કોનું અનિવાર્ય લક્ષણ છે?

5 / 15

પ્રતિવર્ષે ‘વિશ્વ-દિવ્યાંગજનદિન’ કયા દિવસે ઊજવવામાં આવે છે?

6 / 15

ભારતના બંધારણે પ્રત્યેક નાગરિકને કેટલા મૂળભૂત અધિકારો આપ્યા છે?

7 / 15

‘વિશ્વ વૃદ્ધદિન’ની ઉજવણી કઈ તારીખે થાય છે?

8 / 15

માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ – 2005 (RTI – 2005) કયા રાજ્યને લાગુ પડતો નથી?

9 / 15

ભ્રષ્ટાચાર એ કેવું કૃત્ય છે?

10 / 15

ગુજરાતમાં કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યુરોની મુખ્ય ક્યાં આવેલી છે?

11 / 15

કેટલાં વર્ષથી ઓછી ઉંમરના બાળકને બાળમજૂર કહેવાય?

12 / 15

આપણા સમાજમાં સૌથી વધુ અસુરક્ષિત વર્ગ કયો છે?

13 / 15

‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ’ની ઘોષણા કોણે કરી હતી?

14 / 15

કયો મૂળભૂત હક ‘બંધારણનો આત્મા’ કહેવાય છે?

15 / 15

જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબતને અમલમાં મૂકી છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-21 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: