DHORAN 10 SAMAJIK VIGYAN CH-21 MCQ QUIZ

0

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 21

તમારુ  નામ લખો.

1 / 15

ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે?

2 / 15

ભ્રષ્ટાચાર એ કેવું કૃત્ય છે?

3 / 15

આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી થયેલી છે?

4 / 15

માનવહકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું? (August 20)

5 / 15

પ્રતિવર્ષે ‘વિશ્વ-દિવ્યાંગજનદિન’ કયા દિવસે ઊજવવામાં આવે છે?

6 / 15

વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે?

7 / 15

માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ – 2005 (RTI – 2005) કયા રાજ્યને લાગુ પડતો નથી?

8 / 15

એક વર્ગખંડમાં શિક્ષક વૃદ્ધો અને નિઃસહાય વ્યક્તિઓનાં રક્ષણ અને સલામતી સંદર્ભે સરકારે લીધેલાં પગલાંનાં મંતવ્યો આપે છે. તેમાં કોણ ખોટું છે તે જણાવો. જૅક : વૃદ્ધોને બૅન્ક કે પોસ્ટઑફિસમાં મૂકેલ ડિપૉઝિટ પર વધુ વ્યાજ અપાય છે. જીલ : દરેક જિલ્લામાં સુવિધાયુક્ત ‘ઘરડાંઘરો’ ખોલ્યાં છે. ડેવિડ : વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ – 1899’ હેઠળ વૃદ્ધોને પેન્શન કે આર્થિક સહાય અપાય છે. જૉન : બસ, રેલવે, હવાઈ મુસાફરીમાં પુરુષો અને સ્ત્રીઓને ટિકિટના દરમાં 50 ટકા સુધીની રાહત અપાય છે. (March 20)

9 / 15

ભારત સરકારે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ કયા વર્ષે પ્રસિદ્ધ કર્યો?

10 / 15

બાળમજૂરીએ કેવી સમસ્યા છે?

11 / 15

ભ્રષ્ટાચાર એ કેવું દૂષણ છે?

12 / 15

આપણા સમાજમાં સૌથી વધુ અસુરક્ષિત વર્ગ કયો છે?

13 / 15

અધિકારો એ કોનું અનિવાર્ય લક્ષણ છે?

14 / 15

‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ’ની ઘોષણા કોણે કરી હતી?

15 / 15

ભારતના બંધારણે પ્રત્યેક નાગરિકને કેટલા મૂળભૂત અધિકારો આપ્યા છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-21 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: