DHORAN 10 SAMAJIK VIGYAN CH-20 MCQ QUIZ

0

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 20

તમારુ  નામ લખો.

1 / 15

કયા લોકો માનવઅધિકારમાં માનતા નથી?

2 / 15

નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે?

3 / 15

ભારત એક ........ ધર્મી દેશ છે.

4 / 15

ભારત કેવું રાજ્ય છે?

5 / 15

પછાત જાતિઓ માટે શેની સ્થાપના કરવામાં આવી છે

6 / 15

નીચે આપેલાં જોડકાં લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો : 'રાજ્ય' 1. ત્રિપુરા 2. મણિપુર 3. નાગાલૅન્ડ 4. અસમ 'બળવાખોરી સંગઠન' a. ઉલ્ફા b. એન.એસ.સી.એન. c. એ.ટી.ટી.એફ. d. કે.એન.એફ.

7 / 15

અનુસૂચિ 341 અને 342માં જાતિની યાદી કોણ નક્કી કરે છે?

8 / 15

ભારતનું કયું રાજ્ય આતંકવાદનો સૌથી વધારે ભોગ બની રહ્યું છે?

9 / 15

બંધારણની કલમ 342ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ કહેવાય છે?

10 / 15

ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય ક્યો છે?

11 / 15

નીચે આપેલાં જોડકાં લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો : 'રાજ્ય' 1. અસમ 2. ત્રિપુરા 3. મણિપુર 4. નાગાલૅન્ડ 'બળવાખોરી સંગઠન' a. એન.એસ.સી.એન. b. કે.એન.એ. C. ટી.યુ.જે.એસ. d. યુ.એમ.એફ.

12 / 15

દરેક રાજ્યમાં અનુસૂચિત જાતિઓ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે?

13 / 15

દરેક રાજ્યમાં અનુસૂચિત જનજાતિઓ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે?

14 / 15

અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે

15 / 15

ભારતની એકતા અને અખંડિતતા સામેના પડકારો પૈકી એક મોટો પડકાર છે ... અથવા કયું પરિબળ વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસને અવરોધતું પરિબળ છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-20 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: