DHORAN 10 SAMAJIK VIGYAN CH-21 MCQ QUIZ

0

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 21

તમારુ  નામ લખો.

1 / 15

આપણા દેશમાં સામાન્ય લોકોને કાયદાની જાણકારી ઓછી હોવાનું કારણ કયું છે?

2 / 15

ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે?

3 / 15

ભ્રષ્ટાચાર એ કેવું દૂષણ છે?

4 / 15

ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા અંદાજે કેટલી છે?

5 / 15

નાગરિકનું અનિવાર્ય લક્ષણ કયું છે?

6 / 15

ગુજરાતમાં કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યુરોની મુખ્ય ક્યાં આવેલી છે?

7 / 15

ભ્રષ્ટાચાર એ કેવું કૃત્ય છે?

8 / 15

કેન્દ્ર સરકારે વૃદ્ધ અંગેની રાષ્ટ્રીય નીતિ ક્યારે અમલમાં મૂકી છે?

9 / 15

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો (RTF) ક્યારે અમલમાં આવ્યો?

10 / 15

વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે?

11 / 15

કયો મૂળભૂત હક ‘બંધારણનો આત્મા’ કહેવાય છે?

12 / 15

માનવહકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું? (August 20)

13 / 15

કેટલાં વર્ષથી ઓછી ઉંમરના બાળકને બાળમજૂર કહેવાય?

14 / 15

સંયુક્ત રાષ્ટ્રોએ કયા વર્ષને ‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ’ તરીકે ઘોષિત કર્યું હતું?

15 / 15

માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ – 2005 (RTI – 2005) કયા રાજ્યને લાગુ પડતો નથી?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-21 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: