DHORAN 10 GUJARATI CH-8 MCQ QUIZ

0

ધોરણ - 10 ગુજરાતી પ્રકરણ - 8

તમારુ  નામ લખો.

1 / 10

એક માણસે રાજાના કુંવર માટે શું કરી આપ્યું હતું?

2 / 10

લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા, કારણ કે…

3 / 10

જ્ઞાન અને તેના આચરણ અંગે ‘છત્રી’ નિબંધના લેખક શું માને છે?

4 / 10

દુકાનદારે ‘છત્રી’ પાઠના લેખકને કઈ સલાહ આપી?

5 / 10

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ‘રાજાના કુંવર …’ની વાર્તામાં શો ઉપદેશ આપ્યો છે?

6 / 10

લેખકનો છત્રી પર શું લખાવવાનો વિચાર હતો?

7 / 10

પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું?

8 / 10

દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામું સ્મિત કર્યું, કારણ કે....

9 / 10

લેખકે કઈ બાબતમાં એકથી વધુ વાર વિક્રમો નોંધાવ્યા છે?

10 / 10

છત્રી લેવા જવાની બાબતમાં લેખકનો શો દૃઢ મત હતો?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GUJARATI CH-8 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: