DHORAN 10 GUJARATI CH-1 MCQ QUIZ

ધો.10 ગુજરાતી  પ્ર – 1 વૈષ્ણવજનની ક્વિઝમાં (DHORAN 10 GUJARATI CH-1 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રકરણ – 1 વૈષ્ણવજન

કવિનુ નામ :- નરસિંહ મહેતા

કાવ્યપ્રકાર :- પદ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

257

ધોરણ - 10 ગુજરાતી પ્રકરણ - 1

તમારુ  નામ લખો.

1 / 10

વાચ, કાછ, મન નિર્મળ રાખે એટલે …

2 / 10

વૈષ્ણવજન પરધન જોઈને શું કરે છે?

3 / 10

“સકળ તીરથ તેના તનમાં રે’ પંક્તિનો અર્થ જણાવો.

4 / 10

વૈષ્ણવજન પરસ્ત્રી પ્રત્યે કેવો આદરભાવ રાખે છે?

5 / 10

વૈષ્ણવજનને શેની લગની લાગી હોય છે?

6 / 10

‘વૈષ્ણવજન’ પદ કોને અતિ પ્રિય હતું?

7 / 10

વૈષ્ણવજન શાનું અભિમાન કરતો નથી?

8 / 10

નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી?

9 / 10

નરસિંહ મહેતાના મતે સાચા વૈષ્ણવજનનાં દર્શનથી કેટલાં કુળનો ઉદ્ધાર થાય?

10 / 10

મોહમાયા કોને સ્પર્શી શકતાં નથી?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GUJARATI CH-1 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

 


ધોરણ 10 ગુજરાતીમાં પ્રકરણ – 1 વૈષ્ણવજનના (std 10 gujarati ch1) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે. CLICK HERE

 

SHARING IS CARING

Leave a Comment

error: