DHORAN 10 GUJARATI CH-20 MCQ QUIZ

0

ધોરણ - 10 ગુજરાતી પ્રકરણ - 20

તમારુ  નામ લખો.

1 / 10

રાયચંદે બાળવયે કોની પાસેથી કંઠી બંધાવી હતી?

2 / 10

‘વિરલ વિભૂતિ’ કૃતિમાં જણાવ્યા પ્રમાણે ‘સાક્ષાત્ સરસ્વતી’નું બિરુદ કોને પ્રાપ્ત થયું હતું?

3 / 10

શ્રીમદ્ રાજચંદ્રએ લખેલો તત્ત્વજ્ઞાનથી ભરપૂર ચિંતનગ્રંથ કયો છે?

4 / 10

શ્રીમદના સર્વોત્કૃષ્ટ દર્શનગ્રંથનું નામ આપો.

5 / 10

રાયચંદે કૃષ્ણકીર્તન, ભક્તિપદો, અવતારકથાઓનું શ્રવણ કોની પાસેથી કર્યું હતું?

6 / 10

મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?

7 / 10

શ્રીમદ્ રાજચંદ્રનું જીવન એટલે ...

8 / 10

શ્રીમદની નિષ્ઠા કયા ધર્મમાં સ્થિર થઈ હતી?

9 / 10

શ્રીમદને મન દેહ શેનું સાધન માત્ર હતું?

10 / 10

મનુષ્ય-દેહ શાના જેવો છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GUJARATI CH-20 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: