DHORAN 10 GUJARATI CH-21 MCQ QUIZ

0

ધોરણ - 10 ગુજરાતી પ્રકરણ - 21

તમારુ  નામ લખો.

1 / 8

‘ચાંદલિયો’ લોકગીતમાં નણદોઈ વિશે શું કહેવાયું છે?

2 / 8

કાવ્યનાયિકાએ જેઠ અને જેઠાણી માટે ચંપાનો છોડ અને ચંપાની પાંદડીનાં રૂપક વાપર્યાં છે. આ રૂપકો...

3 / 8

‘ચાંદલિયો’ લોકગીત કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે?

4 / 8

સગી નણંદના વીરા સાથે કાવ્યનાયિકાનો કયો સંબંધ છે?

5 / 8

‘ચાંદલિયો’ લોકગીતમાં કયા સંબંધોનું મધુર ચિત્ર નિરૂપાયું છે?

6 / 8

‘ચાંદલિયો’ લોકગીતમાં કાવ્યનાયિકાએ નણંદ વિશે શું કહ્યું છે?

7 / 8

સાસુ અને સસરા માટે કાવ્યનાયિકા પોતાનો પ્રેમભાવ કેવી રીતે વ્યક્ત કરે છે?

8 / 8

‘ચાંદલિયો’ લોકગીતમાં ચાંપલિયાની પાંદડી કોને કહી છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GUJARATI CH-21 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: